RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાની દૂધ સહકારી મંડળીઓએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર માન્યો
તા.૨૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે.…
Rajkot: જી.એસ.ટી. “બચતોત્સવ”નો સાચો લાભ લોકોને આપવા મુખ્યમંત્રીશ્રીના આહવાનને રાજકોટના વેપારી-ઉદ્યોગ સંગઠનોએ ઝીલી લીધું
તા.૨૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જી.એસ.ટી. ઘટાડો દેશના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પગલું, તમામ ક્ષેત્રોને ફાયદો થશે: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ…
Jasdan: વિદેશથી કૃષિ અને દૂધ ઉત્પાદનની આયાતો રોકવાના દૃઢ નિર્ણય બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતી જસદણના જૂના પીપળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી
તા.૨૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની…
Rajkot: “કૃષિમાં આધુનિકરણ, ગ્રામ્યમાં સમૃદ્ધિ’.. ” આભાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ: રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના ૫૦૦ વેપારી-ખેડૂત લાભાર્થીઓનો પ્રધાનમંત્રીશ્રીને આભાર પત્ર
તા.૨૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કૃષિ, ડેરી, સહકારી ક્ષેત્રે અચ્છે દિન.. જી.એસ.ટી. દરમાં ઘટાડાથી ગ્રાહકોને સીધો લાભ થતા વેપારીઓ ખુશખુશાલ Rajkot: પ્રધાનમંત્રીશ્રી…
Rajkot: શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સભ્યોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પશુપાલન વ્યવસાય થકી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની: પશુપાલક વીજુબેન Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સહકારી…
Rajkot: કારકિર્દી માટે જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ પરત અપાવતું પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર એકલી રહેતી પરિણિત મહિલાને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પરિવાર પાસેથી મેળવી અપાવ્યા Rajkot: મહિલા અને…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-વિંછિયાને નવરાત્રિ ભેટઃ રૂ.૧૦૯૫ લાખના કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૫૪૦ લાખના ખર્ચે નિર્મિત વીરનગર-નાની લાખાવડ રોડ મંત્રી શ્રી કુંવરજીભાઈએ જાહેરજનતા માટે ખુલ્લો મુક્યો મંત્રીશ્રી દ્વારા…
Rajkot: રાજકોટના ગોંડલ-મોવૈયા-શ્રીનાથગઢ સહિતના રોડની પેચવર્કની કામગીરી કરાઈ
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાનાં મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી…
Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરાયું
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૨.૯૫ કરોડના ખર્ચે નિર્મિત નવું નગર સેવાસદન જસદણ શહેરનું ઘરેણું બની રહેશે નાગરિકોની સુખાકારી વધે તેના માટે…
Rajkot: રાજકોટ તાલુકા કક્ષાનો “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણનું જતન અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાના ઉદ્દેશ્ય સાથે “એક પેડ માઁ કે…










