RAJKOT CITY / TALUKO
Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નશીલા પદાર્થના વેચાણકર્તાની માહિતી પોલીસ વિભાગને આપવા જાહેર જનતાને અપીલ કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા Rajkot:…
Rajkot: કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ…
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર અને જિલ્લામાં “સ્વચ્છોત્સવ” અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” –…
Lodhika: લોધિકામાં નગર પીપળીયા સેજાનો “પોષણ ઉત્સવ ૨૦૨૫” યોજાયો
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: રાજકોટ જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે લોધિકામાં નગર પીપળીયા…
Jasdan: સ્વચ્છોત્સવ – ૨૦૨૫ જસદણ શહેરમાં જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ક્રિષ્ના સ્કૂલ ખાતે સ્વચ્છતા વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો નગરપાલિકા સ્ટાફે સફાઈ કરી ચિતલીયા રોડ ચોખ્ખોચણાક કર્યો Rajkot,…
Rajkot: રાજકોટનો ત્રણ વર્ષનો બાળક બન્યો નાનકડો ‘નિક્ષય મિત્ર’
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ટી.બી.ના ૨૧ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ દેશભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો…
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ખાતે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેમ્પમાં જનરલ ચેકઅપ, બ્લડ ટેસ્ટ, આંખ, કાન-નાક-ગળા, દાંત, હાડકા, હૃદય, ફેફસા, કેન્સરના રોગો સહીત બાળકો અને મહિલા…
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭૫મા જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો જિલ્લા કક્ષાના કાર્યક્રમનો…
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી મ્યુઝિયમ ખાતે “રંગોલી ઉત્સવ”નું આયોજન કરાયું
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “રંગોલી ઉત્સવ”માં ૯૦ જેટલા આર્ટિસ્ટોએ ૭૫ રંગોળી બનાવી: તા.૧૮ સુધી સવારે ૧૦:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન રંગોળી…
Rajkot: રાજકોટ શહેરમાં “સ્વચ્છોત્સવ”નો શુભારંભ કરાવતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “સ્વચ્છોત્સવ” અંતર્ગત જ્યુબિલી ગાર્ડનની આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ: પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી…










