RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં પ્રાર્થના કરી
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આજે દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય…
Rajkot: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૩૨ લાખના ખર્ચે આશરે ૪૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પેવર બ્લોક ફીટીંગ કામનું ખાતમુહૂર્ત કરાયું
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે દ્વારકાધીશ…
Rajkot: શ્રીએ.ડી.શેઠ પત્રકારત્વ ભવનનાં વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરીથી વાકેફ કરાયા
તા.૧૬/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનનાં વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરીથી વાકેફ કરાયા હતા. પ્રાદેશિક માહિતી…
Rajkot: દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં
તા.૧૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક પગલાં લેવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી થાય તે…
Rajkot: રાજકોટમાં ૧૮ સપ્ટેમ્બરે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાશે
તા.૧૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા અને નાર્કોટીક્સની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા કાર્યરત કેન્દ્ર તથા…
Rajkot: વિંછીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે
તા.૧૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના નાગરીકોના શહેર કે તાલુકા કક્ષાના પ્રશ્નોના અસરકારક અને ન્યાયીક ઉકેલ તાલુકા કક્ષાએ જ આવે,…
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટનાં વોર્ડ નં-૧૧માં વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યુ
તા.૧૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૬.૭૪ કરોડથી વધુ રકમનાં ખર્ચે વગડ ચોકથી કનૈયા પાર્ટી પ્લોટ સુધી નવો રોડ બનશે* Rajkot: સામાજિક ન્યાય…
Rajkot: કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ
તા.૧૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ હતી. આ…
Vinchhchiya: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયાના મોટી લાખાવડ ગામે તાલુકા વન મહોત્સવ યોજાયો
તા.૧૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની વધુ જરૂરિયાતના લીધે આપણે વૃક્ષોનું મહત્વ સમજ્યા હતા.”- મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા Rajkot,…
Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા માહિતી અધિકારીઓની કાર્ય શિબિરનો પ્રારંભ
તા.૧૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી…








