RAJKOT CITY / TALUKO
Rajkot: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ-અમદાવાદ રોડ પર માર્ગ મરામત
તા.૨૬/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યભરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી…
Rajkot: રાજકોટ જિલ્લાના ૪૧ ગામો થશે નર્મદા નીરથી નવપલ્લવિત: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે “સૌની” યોજનાના રૂ. ૧૨૯.૬૭ કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત
તા.૨૬/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આ યોજના થકી અંદાજીત કુલ ૨૧૦૦ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડવા રાજય…
Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણના નવનિર્મિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી
તા.૨૬/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણના કમળાપુર રોડ સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી…
Rajkot: જસદણ-વિંછીયા પંથકમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડને મોટરેબલ કરાયા
તા.૨૫/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા જસદણ નગરપાલિકાએ ૩૫ ખાડા બૂર્યા : પેવરબ્લોક, ડામર પેચ વર્ક, મેટલિંગ, જંગલ કટિંગ…
Rajkot: ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ
તા.૨૫/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અરજદારોને ન્યાય આપવામાં રાજકોટ પોલીસની ઉમદા કામગીર ‘ફરજિયાત હેલ્મેટ’ સામાજિક આંદોલનમાં નાગરિકોને જોડાવવાની અપીલ કરતા મંત્રીશ્રી હેલ્મેટ…
Rajkot: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ. ૪૪૧.૨૮ લાખના ખર્ચે નિર્મિત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયું
તા.૨૫/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર – :ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી :- રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ સંબંધી ગુનાહ ઉકેલવામાં સાયબર પોલીસ…
Rajkot: રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૮૫ લોકોને સી.એ.એ.અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ
તા.૨૫/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો” રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં…
Rajkot: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં પોલીસ અધિકારીઓ-વકીલો સાથે બેઠક યોજી
તા.૨૫/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુનો આચરતા તત્વો સામે કડક હાથે કામ લેવાશે: મંત્રી શ્રી હર્ષ સંઘવી ગુનાખોરોમાં કાયદાનો ભય અને નાગરિકો…
Rajkot: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ૨૫ જુલાઈએ રાજકોટ જિલ્લાના પ્રવાસે
તા.૨૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ તથા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર,…
Rajkot: ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે ગોંડલ તાલુકાના રૂ. ૮ લાખ ૯૨ હજારથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
તા.૨૩/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ…









