RAJKOT CITY / TALUKO
Rajkot: અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
તા.૨૨/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે રાજ્ય…
Rajkot: વાંકાનેર, ચોટીલા તાલુકાને સ્પર્શતી મચ્છુ–૧, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંર્તગત રૂા.૨૫૪ કરોડના કામોને મંજુરી.
તા.૨૨/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યોજના થકી વાંકાનેર, ચોટીલા તાલુકાના ૨૦ ગામોની ૧૩૪૫૦ એકર જમીન અને ૧૭૦૦ ખેડતોને સિંચાઈના પાણીની સુવિધા સુદ્રઢ…
Rajkot: પોષણનો સાથ, ટી.બી. પર ઘાત ક્ષયના દર્દીઓનો આર્થિક આધાર બનતી ‘નિક્ષય પોષણ સહાય યોજના’
તા.૨૨/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર છેલ્લાં ૦૬ માસમાં રાજકોટ ગ્રામ્યના ૭૮૧ દર્દીઓને રૂ. ૩૪.૮૩ લાખની સહાય ‘નિક્ષય પોષણ સહાય યોજના’ ક્ષયમુક્ત ભારતની…
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા રોડ સ્વિપર મશીનથી શહેરના મેઈન રોડ પર રાત્રી સફાઈ કરાઈ
તા.૨૦/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ ખાતે સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જસદણ…
Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજયના કૃષિ, પશુપાલન તેમજ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ…
Rajkot: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની મહત્વની કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવતા વરિષ્ઠ અધિકારીઓ — પદાધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી વરસાદના કારણે…
Rajkot: અંત્યોદય તેમજ બીપીએલ રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તહેવાર નિમિત્તે ખાંડ, ચણા, તુવેરદાળ, સીંગતેલ સહિત વધારાના એક કિલો અનાજના જથ્થાનું વિતરણ કરાશે Rajkot: આગામી દિવસોમાં…
Lodhika: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખવડ રોડ પરના નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે મેજર બ્રિજ બનવાથી મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકો માટે…
Lodhika: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પી.જી.વી.સી.એલ.ની રાવકી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નવી પેટા કચેરી થકી ગ્રાહકોને મળશે સાતત્યપૂર્ણ વીજપુરવઠો Rajkot, Lodhika: રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી…
Rajkot: રાજકોટ જિલ્લામાં રાસાયણિક ખાતરની ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતર મહત્વની ભૂમિકા ભજવે છે. ખાતર પાકના સ્વસ્થ વિકાસ…







