RAJKOT CITY / TALUKO
Rajkot: જંતુનાશક અવશેષોથી બચો – પાકપેદાશ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા જરૂરી પગલાં
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર ખેડૂતોનો વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે. હાલના સમયમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજીને…
Upleta: ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે યોજાયેલો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા Rajkot, Upleta:…
Rajkot: ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાત્રે ૧૦ વાગે ચાલુ વરસાદે શરુ કરેલું સર્ચ ઓપરેશન વહેલી સવારે ૪ વાગ્યે પરિવારજનોના મિલાપ સાથે પૂર્ણ…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા હેવી વ્હીકલ્સ માટે નવી જી.જે.૦૩ બી.ઝેડ. તથા ૦૩ સી.યુ. સિરીઝનું રી-ઓક્શન કરાશે
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ્સ, ટ્રાન્સપોર્ટ…
Rajkot: પી.ડી.માલવિયા કોલેજમાં “નશામુક્ત ભારત” અંગેનો સેમિનાર યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યુવાનો, વિદ્યા અને સ્પોર્ટ્સ તરફ આગળ વધો, નશા તરફ નહીં: ડી.સી.પી.ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ Rajkot: ડિસ્ટ્રિક્ટ નશામુક્ત કેમ્પેઇન કમિટી…
Jetpur: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને જેતપુરના મોટા ગુંદાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહાનુભાવો દ્રારા ભૂલકાંઓને પ્રવેશ સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા: વૃક્ષારોપણ કરાયું Rajkot, Jetpur: સમગ્ર રાજ્યમાં આજથી શાળા…
Gondal: ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ ૧૫ બાળકોનો બાલવાટિકામાં, ૧૯ બાળકોનો આંગણવાડીમાં તથા ૨૫૦ બાળકોનો ધોરણ ૯ માં પ્રવેશ કરાવાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો ગોંડલ શહેર તથા ગામોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો.…
Rajkot: લોકમેળા-૨૦૨૫ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટેની મુદતમાં વધારો: ૧૧ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું…
Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે કન્યાકેળવણી મહોત્સવ
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની ૮૬૭ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકોને બાલવાટિકા અને ધો.૧માં મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે Rajkot: રાજ્ય સરકાર…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩ પી.જે. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ પાસે અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની…






