GUJARATWANKANER

આતંકી દીપડા એ વધુ એક વાછરડીનું મારણ કર્યું

સ્થાનિક અધિકારીનો સંપર્ક કરવા વિનંતી:ચિરાગ અમીન 

વાંકાનેર:તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક વધી રહ્યો છે. સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓ માટે પણ આ દીપડાને પાંજરે પુરવો કઠિન કાર્ય હોય તેવું લાગી રહ્યું છે.ઘીયાવડ નજીકના વિસ્તારમાં અવારનવાર દીપડાએ દેખા દીધી છે. તેમ છતાં સ્થાનિક વન વિભાગ  દીપડાને પાંજરે સાવ નિષ્ફળ રહ્યું છે.છેલ્લા 3 માસથી દીપડાએ કણકોટ, અમરસર, જાલસીકા,મહીકા,ગારીયા,દિઘલીયા ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દીધી હતી.ત્યારે ગત રાત્રીના રોજ ફરી એક વાર ઘીયાવડ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ એક વાછરડી નો મારણ કર્યું છે. દીપડા વધતા આતંકના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેમજ રાત્રી દરમીયામ આપવામાં આવતો પાવર દિવસ દરમિયાન આપવામાં આવે એવી પણ માંગ ઉઠી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!