BANASKANTHATHARAD

વાણીયા યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

16 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્સ. રઘુભાઈ વાણિયાના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન*

થરાદ વિષ્ણુ મંદિર ખાતે વાણીયા યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ રઘુભાઈ વાણિયાના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યો જેમાં વાણીયા પરિવારના યુવાનો મિત્ર મંડળ ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેશન કર્યું હતું તેમને પ્રોત્સાહિત રૂપે વોટર બેગ અને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન રઘુભાઈ વાણીયા અને અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિષ્ણુ ભગવાન મંદિરના મહંત શ્રી ચેતનાથ બાપુ તેમજ પ્રવીણભાઈ વરણ ઉપસ્થિત રહ્યા હતા વાણીયા યુવક મંડળના પ્રમુખશ્રી હિતેશભાઈ વાણીયાએ સૌનો આભાર માન્યો હતો

*પત્રકાર.પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!