ARAVALLIMEGHRAJ

મેઘરજ : રેલ્લાવાડા થી ઇસરી જતા રસ્તાના રીપેરીંગ કામમાં વેઠ,આવું તે કેવું કામ..? વાઈબ્રેટ કામ કમર તૂટી જાય તેવું કામ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : રેલ્લાવાડા થી ઇસરી જતા રસ્તાના રીપેરીંગ કામમાં વેઠ,આવું તે કેવું કામ..? વાઈબ્રેટ કામ કમર તૂટી જાય તેવું કામ

અહેવાલ પ્રસિદ્ધ થતા અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ની આંખો ખુલી અને રીપેરીંગ નું કામ હાથ ધરવામાં આવ્યું પણ એવું કેવું કામ જે જોતા જ તમને પ્રશ્નો ઉદ્ભવશે કામો તો થાય એ પણ વેઠ વાળા કામો જાણે કે રસ્તો હવે વાઈબ્રેટ થશે તમે ગાડી ચલાવો તો અનુભૂતિ થશે

અરવલ્લી જિલ્લામાં જાણે ભ્રષ્ટાચાર નો ભૂકંપ સર્જયો હોય તેવી પરિસ્થિતિ ઓ હવે જોવા મળી રહી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના સમારકામ તો થાય છે પણ જોઈએ તેવું નહિ અને અને કામોના નામે ખોટા બીલો પાસ કરી દેતા હોય તેવી ચર્ચાઓ જામી છે

વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા કુણોલ રેલ્લાંવાડા થી ઇસરી વિસ્તારની જ્યાં આજે પણ નવીન રસ્તાઓ માટે લોકો તરસી રહ્યા છે નવીન રસ્તાઓ તો ઠીક પણ જુના રસ્તાઓના સમારકામ હાલ શરૂ થયું અને લોકોએ હાશકારો અનુભવ્યો પણ જયારે ખબર પડી કે સમારકામ માં પણ હાલ વેઠ વારી દેવામાં આવી રહી છે અને ફરીથી વાહન ચાલકો પરેશાન છે. ઇસરી થી મોડાસા જવા માટે વાયા રેલ્લાંવાડા થી જવું પડે છે અને ઇસરી થી રેલ્લાંવાડા સુધીની રસ્તાની હાલત એવી છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો નવાઈ નહિ. તો જવાબદાર અધિકારી થી લઇ કોન્ટ્રાકટરો સારુ કામ કરે અને ખોટા કામો ના નામે બિલ પાસ ન થઇ જાય તે હવે જોવું રહ્યું

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!