SURAT CITY / TALUKO
-
ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે નવું BRTS- સિટી બસ ટર્મિનલ ઉભું કરાયું
જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી બસ ટર્મિનલ શરૂ થવાથી સ્ટેશન આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે, નાગરિકોના સમય અને ઈંધણની બચત…
-
સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદ પટેલો પર કરી ગંભીર ટિપ્પણી
સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહે છે. ત્યારે આ વખતે રાજકોટ નજીક આવેલા સરધારના સ્વામિના નિવેદનને લઈને વિરોધ…
-
કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને DEO દ્વારા આદેશ
સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત…
-
ગુજરાતની 16 વર્ષીય વિદ્યાર્થીની ગર્ભવતી બની, બાથરૂમમાં જ કસુવાવડ થઈ
સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં…
-
અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દિકરી પર થયેલા અત્યાચાર બાબતે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન.
પાટીદાર દીકરી માટે ન્યાયની અને ભુપેન્દ્રસિંહ ઝાલાની સરઘસની માંગ કરનાર ‘આપ’ નેતાઓને પોલીસે કર્યા ડીટેઇન: આપ પોલીસ ઘર્ષણમાં એક નગરસેવિકા…
-
બાળકોની સામે જ પતિએ ચપ્પુથી પત્નીનું ગળુ કાપી હત્યા કરી
સુરતમાં રોજ-બરોજ હત્યા, લૂંટ જેવી ઘટનાઓ વધી રહી હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના…
-
ગુજરાતમાં ભાજપ 1990થી સત્તા છતાં વિકાસના નામે મીંડું તેવું ભાજપના જ ધારાસભ્યએ કહ્યું !!!
ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. 1990થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા…
-
આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સુરતના ભટાર ખાતે કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર સુરત સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરમાં ૧૫૦ મી ક્રાંતિવીર બિરસા મુંડાજી ની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સંગઠનના અગ્રણીઓ…
-
ગુજરાતનાં માસ્ટરમાઈન્ડે GST નું 8000 કરોડનું આચર્યુ કૌભાંડ !!!
પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું 8000 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ…
-
સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશનની સ્વચ્છતા અને પ્રકૃત્તિ સંરક્ષણ માટે શુભ શરૂઆત: ‘આશરો’
યુનિવર્સલ ફાઉન્ડેશને માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને ‘પંખીનો આશરો’ બનાવ્યો નવરાત્રિમાં ગરબાને નજીકના વૃક્ષે બાંધી બારેમાસ માતાજીની આરાધના કરો: યુનિવર્સલ ફાઉન્ડેશનની…









