SURENDRANAGAR CITY / TALUKO
-
વઢવાણ તાલુકાના રામપરા ગામે વિકાસ રથને હરખભેર વધાવતાં ગ્રામજનો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના…
-
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં…
-
વઢવાણ તાલુકાના મોટા મઢાદની સીમમાંથી રૂ. 45 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઇ
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામની સીમમાં મોટાપાયે ખનીજચોરીની બાતમીના આધારે રેડ બાદ 2.60 કરોડનો…
-
સુરેન્દ્રનગર શહેરમાં સ્ટાર હોસ્પિટલનો ભવ્ય સમારંભ યોજાયો હતો.
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડોક્ટર ઇરફાન વોરાની હોસ્પિટલનું માતા અને પિતાના હસ્તે શુભ ઉદ્ઘાટન, સુરેન્દ્રનગર શહેરના તજજ્ઞ ડોક્ટરો પણ ઈરફાન…
-
ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઇવે પર બે ટ્રેઈલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો.
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ હાઇવે પર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કે…
-
ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ ત્રિ-દિવસીય સ્વદેશી મેળાને ખુલ્લો મુકતાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન વારસે મળ્યું વઢવાણનું વિમોચન કરતાં મહાનુભાવો વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની…
-
મુળી તાલુકાના રામપરડા ગામે પાણીની લાઈનનો વાલ તૂટતાં પાકને ભારે નુક્સાન
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રામપરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઈપલાઈનનો વાલ્વ તૂટી…
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે વર્ષ 2023માં 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો…
-
ધ્રાંગધ્રામાં ખેડૂતે પશુને ખેતરમાં બહાર કાઢવાનું કહેતા પશુ માલીકે ધમકી આપતા ફરીયાદ નોંધાઈ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે એક ખેડૂતના કપાસના વાવેતરમાં પશુઓ દ્વારા નુકસાન પહોંચાડવા બદલ પશુપાલક…
-
સુરેન્દ્રનગર બહુમાળી ભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામૂહિક શપથ
તા.11/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નશા મુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી…