SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બસ ધોવા માટે ઈલેકિટ્રક મશીન મુકાયું, 8 કલાકમાં 15 બસોની સફાઈ કરી શકાશે
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં બસો ધોવા માટે ઇલેક્ટ્રિક મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે આ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL ની 257 ટીમો પોલીસ પ્રોટેકશન સાથે કરી કાર્યવાહી
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 1031 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, 4.51 કરોડની રિકવરી કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 87,995…
-
થાનગઢનાં અમરાપર ગામે મધ્યાહન ભોજનમાં ગેરરીતિઓ કરતા સંચાલક અને રસોઈયા સસ્પેન્ડ
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના…
-
ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નગારે ઘા ચૂંટણી અધીકારી જાહેર
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપામાં વોર્ડ નં. 1થી 7ના ચૂંટણી અધિકારી વઢવાણ નાયબ કલેકટર અને વોર્ડ નં. 8થી 13ની જવાબદારી…
-
ધાંગધ્રાના વાધગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર યોજાયો.
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશ, સરકારની સબસીડી અંગે માર્ગદર્શન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વાધગઢ…
-
ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ પોલીસ અધિક્ષક
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…
-
સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ…
-
હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
-
સુરેન્દ્રનગર મનપા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સૂકા અને ભીના કચરાના વિભાજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સૂકા અને…









