SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
-
માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની PM- RAHAT યોજના
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં રૂ. ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે,…
-
સુરેન્દ્રનગર મનપાએ રૂ. 6.41 કરોડના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાંકડી ગલી કે સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતી ઈમારતમાં આગ પર કાબૂ મેળવવા મહાનગરપાલિકા સક્ષમ –…
-
સુરેન્દ્રનગર મનપાનાં કેસમાં ‘આપ’નાં કાર્યકરો હાજર થયા, વ્યાપક સુત્રોચ્ચાર પણ કરાયા
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક સામે આપના કાર્યકરોનો વિરોધ સાથે સૂત્રોચાર કરી અને પોલીસ મથકે ચારે…
-
થાનગઢમાં યુદ્ધની અસરથી 300થી વધુ સીરામીકના કારખાના બંધ થતાં દૈનિક 5 કોરોડનું ટર્નઓવર બંધ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી જિલ્લા…
-
થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવતાં સીલ કરાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
-
વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો: દૂધરેજ – ખોડુ – વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડકના હસ્તે 22 કિલોમીટર લાંબા માર્ગના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગ કાર્યનો પ્રારંભ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા જોરાવરનગર સરકારી દવાખાના ખાતે ત્રીજું RRR સેન્ટર ખુલ્લું મુકાયું
તા.27/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા Reduce, Reuse, Recycle (RRR) સેન્ટરની શ્રેણીમાં ત્રીજું RRR સેન્ટર જોરાવર નગર સરકારી…