SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની આખરી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવતાં અનેક ચર્ચાઓ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલુ બોડીએ છેલ્લું બજેટ રજૂ કર્યું, બજેટમાં કોઈ નવી જોગવાઈ નહિ નીરસ બજેટ હોવાનો…
-
ધ્રાંગધ્રાનાં આંબેડકરનગરમાં પરિવાર ઉપર હુમલાનાં કેસમાં ગુનો દાખલ કરાયો
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવાર પર હુમલો થયો હતો…
-
ધ્રાંગધ્રા તાલુકાની પૌરાણીક વાવ જર્જરીત હાલતમાં, સમારકામ કરાવી હેરીટેજમાં સમાવેશ કરવા માંગણી
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આશરે 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ જર્જરિત હાલતમાં છે…
-
લીંબડીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે લીંબડીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સક્રિય તૈયારીઓ શરૂ કરી છે આ…
-
ધ્રાંગધ્રા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ. ૧૦.૩૫ કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જોગાસર તળાવનું નવું સ્વરૂપ ‘સ્વર્ગાપુરી’ જેવો દિવ્ય અહેસાસ કરાવે છે હવે રૂ. ૪૨ કરોડના ખર્ચે ઐતિહાસિક…
-
સુરેન્દ્રનગર પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા યોજાઈ
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન…
-
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના હુકમો એનાયત
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ, ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી…
-
સાયલા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.05/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ અર્થે આગામી બે વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા, ગુજરાત…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં મોડી રાત્રે ખનિજ માફિયાઓ પર ત્રાટકી 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક હિટાચી, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ડામવા…
-
સુરેન્દ્રનગર મનપાએ મિલકત વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત ઝુંબેશ ચલાવવામાં…