SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લામાં RTO દ્વારા એક વર્ષમાં 5420 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં માર્ગ સુરક્ષા તથા ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા…
થાનમાં આઝાદ ચોકમાં ચામુંડા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે સોનાગ્રાફી મશીન સીલ કર્યું.
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અંતરીયાળ વિસ્તારમાં ઘણા તબીબો પ્રેકિ્ટસ કરી રહ્યાં છે ત્યારે થાનના આઝાદ ચોકમાં ચામુંડા…
મૂળીનાં સરા ગામે શાળાનાં વિદ્યાર્થીનાં દફતરમાંથી દારૂની કોથળીઓ મળતા ચકચાર મચી
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેની ફરિયાદો સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને મળી રહી…
સુરેન્દ્રનગરના સાયલા ખાતે ૫૦ તાલીમબદ્ધ માલધારી યુવાનોને આધુનિક ‘ઉન કતરાઈ મશીન’ વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત સરકારના પશુપાલન વિભાગ હસ્તક નિગમો, સહજીવન સંસ્થા અને માલધારી સંગઠનોના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા…
ચોટીલા પંથકમાં પોલીસ અને PGVCLનો સપાટો બોલાવ્યો, 1.30 કરોડથી વધુનો વીજ દંડ અને વાહનો ડિટેઈન કર્યા.
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ લાલ આંખ કરી…
ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાનો જન્મ દિવસ ઉજવ્યો
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગઢડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે બોટાદ કડદાકાંડ ઘટનામાં રાજકોટ…
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
હર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં યોજાઈ સ્વદેશી મેરેથોન
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને લાયન્સ એન્ડ લીઓ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “હર ઘર સ્વદેશી” અભિયાનની થીમને આધારે સ્વદેશી મેરેથોનનું…
વઢવાણ પુત્રવધુએ સાસુ સામે કરેલો રૂ. ૨.૭૦ લાખના ચેક રિટર્નનો કેસ કોર્ટે ફગાવ્યો
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાસુને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી અદાલત, કૌટુંબિક વિખવાદમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનું સાબિત થયું વઢવાણની જ્યુડિશિયલ…
વઢવાણ અદાલતનો મહત્વનો ચુકાદો,
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વાહન અકસ્માતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરિયાદ પક્ષ ગુનાહિત બેદરકારી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા અદાલતે આરોપીને…









