SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર ખાતે સફાઈ કર્મચારીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
તા.01/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદહસ્તે ૧૨૦ થી વધુ સફાઈ કામદારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું.…
-
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણાના અધ્યક્ષસ્થાને હોટલ પ્રેસીડન્ટ ખાતે KRC તાલીમ યોજાઈ.
તા.01/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણાના અધ્યક્ષ સ્થાને વાસ્મો, સુરેન્દ્રનગર અને આગાખાન સંસ્થા, સાયલાના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ…
-
Surendranagar : સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં 21 ચેરમેનના સ્વૈચ્છિક રાજીનામાં ધરી દીધાં
તા.30/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આગામી મહિનામાં નવા ચેરમેનોના નામો જાહેર કરાશે. સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ હોદ્દા પર નવી નિમણૂંક થઇ…
-
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની
તા.30/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં ‘દૂધ સંજીવની યોજનાના’ ૨૬૦ થી વધુ કેન્દ્રો કાર્યરત. ગુજરાતમાં ‘દૂધ સંજીવની…
-
સુરેન્દ્રનગર જિલ્લામા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા બે વર્ષમાં એક પણ નવા આવાસ બનાવવાની ફાઇલ મંજુર ન થઈ.
તા.29/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અરજદારો છેલ્લા બે વર્ષથી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સૌ કોઈ લોકોને પોતાનું ઘર મળી…
-
સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલમાં કોણ પીવે છે દારૂ.?
તા.29/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલના સંચાલકોને આ ખાલી દારૂની બોટલો ધ્યાનમાં કેમ આવી નહીં. સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં ગામની વચોવચ અને…
-
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના ગામોમાં ઈદે મિલાદ શરીફના ઝુલુસ પ્રસ્થાન થયા.
તા.28/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર શહેરમાં ઇદે મિલાદ નિમિત્તે ટાવર ચોકમાં 180 કિલોની કેક કપાઇ. સુરેન્દ્રનગર વઢવાણ તેમજ ઝાલાવાડના આજુ બાજુના ગામોમાં…
-
સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકામાં સ્ટ્રીટ લાઇટોની ઓનલાઇન ફરિયાદ કામગીરી બંધ
તા.26/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સાથે વઢવાણ પાલિકા વિસ્તારના વિવિધ રોડ રસ્તા અને ગલી, મહોલ્લાઓમાં લાખોશકરોડોના ખર્ચે 18,થી…
-
વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાસાઈ થતા ડમ્ફર તેમજ બે બાઈક સહિત ચાર વ્યકિતઓ નીચે પટકાયાં.
તા.24/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે જેમાં…
-
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી.
તા.24/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે 9 વંદે ભારત ટ્રેનને લીલી…