SURENDRANAGAR CITY / TALUKO
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ
તા.13/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને…
ચોટીલા પ્રાંત અધિકારીનો મહત્વનો નિર્ણય પાકરક્ષણ હથિયારના 56 પરવાના રીન્યુ કરાયા
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પરવાનેદારોને રૂબરૂ સાંભળી હથિયારનો દુરૂપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા અપાઈ કડક સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું…
ચોટીલા પ્રાંતે 88 રીઢા ગુનેગારોને તડીપાર કરવા માટેની દરખાસ્તો મંગાવવામાં આવી
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 88 રીઢા ગુનેગારો સામે કડક…
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવા મુદ્દે વાઈરલ થયેલ વિડીઓ બાદ તપાસના આદેશ
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન, સુરેન્દ્રનગર જિલ્લાની…
સુરેન્દ્રનગર SOG પોલીસે માનવાડા ગામથી વાડીની ઓરડીમાંથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો
તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતી તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય…
પાટડી ખાતે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ.૪૯.૨૩ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પાટડીના તળાવને અમદાવાદના કાંકરિયા જેવું આધુનિક બનાવાશે અને શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરાશે, માં…
સુરેન્દ્રનગરના જસાપરના પાટિયા પાસે શિવાલય સેલ્ટર હોમ ખાતે માનવતા મહોત્સવનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું.
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.રૂપ-નવલ-રામ ગુરૂદેવોના કૃપાપાત્ર સુશિષ્ય પૂ.આચાર્ય ગુરુદેવ ડો.પ્રકાશચંદ્રજી સ્વામી માનવતા મહોત્સવ આયોજન…
સુરેન્દ્રનગર સાવિત્રીબાઇ ફુલે જન્મ જયંતી નિમિત્તે ગુજરવદીમાં ડ્રગ્સ અવેરનેસ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ જિલ્લાની શાળા- કોલેજોમાં માદક પદાર્થો (NDPS) વિરૂધ્ધ જનજાગૃતિ ફેલાવવા આપેલી…
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
તા.04/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ…










