SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ…
-
હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
-
સુરેન્દ્રનગર મનપા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સૂકા અને ભીના કચરાના વિભાજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સૂકા અને…
-
સુરેન્દ્રનગરના ગઢાદ ગામે રાજુભાઈ કરપડાએ ખેડૂતોના સમર્થન મામલે ખેડૂત ક્રાંતિ સભા યોજાઈ
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રવીણ રામને ટકોર 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન થઈ જવાય – રાજુ કપરડા, આમ આદમી…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ધારકો સામે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લાના 87995 ગ્રાહકોના વીજ બિલ બાકી, 151 કરોડની ઉઘરાણી બાકી, સુરેન્દ્રનગર જિલ્લાનો વીજલોસ ગુજરાત રાજ્યની અન્ય…
-
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી હાર્દિકભાઈ ટમાલીયાની ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા કાર્યક્રમોની…
-
થાનગઢ ઓવરબ્રિજ પર થ્રેશર મશીન ફસાતાં કલાકોની મહેનત બાદ વાહનને બહાર કઢાયું.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પીપળાવાળા ચોક પાસે આવેલા ઓવરબ્રિજ પર ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો એક…
-
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં આવેલ ચાર માળીયામાં પાણી પ્રશ્ને મહીલાઓએ હલ્લાબોલ કર્યો હતો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પીવાના પાણીના વાસણો વગાડી વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી…
-
લખતરનાં કડુમાં મંદિરમાંથી ચોરી કરતા તસ્કરને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના કડુ ગામે હાઇવે પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિવસ દરમિયાન ચોરી…