SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર ખાતે ‘બાલિકા પંચાયત’ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રિ-દિવસીય તાલીમ સંપન્ન
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાલિકાઓના સશક્તિકરણ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો નવતર અભિગમ, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક…
-
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ યુવતી સહિત ચાર આરોપીને ગણતરીના કલાકોમાં હથિયાર સાથે દબોચી લીધા
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કબજે કરેલ રોકડા રૂ.69,30,000 તથા એક કાર રૂ.2,00,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.1,10,000 તથા એક પિસ્તોલ…
-
સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત…
-
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…
-
સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદમા યોજાશે કિશાનશભા ખેડૂતોના ફાળાથી યોજાશે કિશાનશભા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ કરી જાહેરાત
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે “કિશાન ક્રાંતિ…
-
ધ્રાંગધ્રાનાં જસાપર ગામની સરકારી જમીનમાં દબાણ થતાં સ્થાનિકોની રજુઆત
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું હોવાનો…
-
ધાંગધ્રાના રામદેવપુર ગામે PGVCL ની ટીમને આપી ધમકી, ફરજમાં રૂકાવટની બે સામે ફરીયાદ નોંધાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચેકિંગમાં ગયેલી ટીમના જુનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી,…
-
દસાડામાં કંપનીની કેન્ટીનનાં ભોજનમાંથી ગરોળી નીકળતાં 25 મજૂરોની તબિયત લથડી
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
-
સુરેન્દ્રનગર મનપામાં બે નવા મિનિ ફાયર ટેન્ડર વાહનોનું ફ્લેગ-ઓફ તથા ફાયર ફાયટર્સને એફ.આર. સુટનું વિતરણ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા અને આકસ્મિક ઘટનાઓ સામે વધુ અસરકારક તૈયારી માટે મહત્વપૂર્ણ પગલાં…