SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર નાની મોલડી પાસે ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના દબાણો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચોટીલાના મોટી મોલડી, નાની મોલડી તથા ચાણપા, ગામે નેશનલ હાઈવે પર મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ,…
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનોમાં મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણમાં રેશનિંગની દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો મોડી સાંજ સુધી ચાલેલી…
સુરેન્દ્રનગર શહેરમાં નવો બનેલ ડામર રોડ ગણતરીના દિવસોમાં બેસી ગયો
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રાતોરાત રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં ડામર રોડ…
સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે નશાખોરો અને અસામાજિક તત્વો પર પોલીસની લાલ આંખ
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જીલ્લામાં 68 બ્રેથ એનેલાઇઝર અને 201 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ, [3:59 pm, 31/12/2025] tirangacsc:…
ચોટીલા બાયપાસ જમીન સંપાદન સાંગાણી ગામના ખેડૂતને રૂ.7.61 લાખના વળતરનો ચેક અર્પણ કરાયો.
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયા અંતર્ગત ચોટીલા બાયપાસ…
સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતીમાં દસપર્ણી અર્ક મોડેલ રાજ્ય માટે બન્યું પથદર્શક
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રાજ્યના ૧૮ જિલ્લાના ખેડૂતો માટે યોજાઈ રસાયણમુક્ત ખેતીની તાલીમ, સુરેન્દ્રનગર જિલ્લો પ્રાકૃતિક તથા રસાયણ મુક્ત ખેતીના…
મુળીના જસાપરના પાટિયા પાસે આવેલા શિવાલય સેલટર હોમ ખાતે માનવતા મહોત્સવનું આયોજન રખાયું
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શિવાલય સેલટર હોમમાં બહેન શ્રી નીતાબેન જાની દ્વારા અદભુત સેવાનો યજ્ઞ થઈ રહ્યો છે આ સેવા…
સાયલા હાઇવે પર 4 હોટલોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા, કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
તા.30/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ઉપરની સરકારી જમીન/ગૌચરમા ગેરકાયદેસર બાંધકામ કરેલ ઈસમોની…
સુરેન્દ્રનગર શહેરમાં જીવદયા માટે જૈન સમાજ એક મંચ પર
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જીવદયા અને અહિંસાના પાવન કાર્યને વધુ ગતિ આપવા માટે પ.પુ. મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આલોકપથ ચેરિટેબલ…
રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યો સન્માન, સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ…










