SURENDRANAGAR CITY / TALUKO
-
પાટડી પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ, લોકપ્રશ્નોના નિકાલ અને ચોમાસાની તૈયારીઓ પર ભાર
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્રની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને ડિજિટલ સુવિધાઓનો વ્યાપ વધારવા સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી પ્રાંત…
-
ખારાઘોડા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખારાઘોડા ગામે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાત્રિસભા દરમિયાન…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકાના સ્થાનિક પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે ચોટીલા નાયબ કલેક્ટર…
-
રેશમિયા તળાવમાં માછલીઓ બચાવવા તાત્કાલિક કામગીરી કરાઈ – શિવરાજભાઈ જેબલિયા અગ્રણી, રેશમિયા ગામ
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિશ્વ પર્યાવરણ દિવસની સાંજે રેશમિયા ગામના માલધારી હરજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામના તળાવમાં…
-
“જેલ કોઈ બદનામ ગલી નથી” – એમ. એમ. દવે નિવૃત જેલર
તા.07/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દુનિયામાં ઘણા સ્થળો એવા હોય કે ભદ્ર સમાજના સંસ્કારી લોકો ત્યાં જવાનું પસંદ નથી કરતા એટલું…
-
સુરેન્દ્રનગર પોલીસે ફરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મોટરસાયકલ છોડાવી આપ્યું.
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે તેને ડામવા માટે હવે સુરેન્દ્રનગર જિલ્લાની…
-
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાએ વૃક્ષારોપણ દિવસની ઉજવણી
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ પોતપોતાના વોર્ડમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી, 5 જૂન, 2026ના…
-
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પર્યાવરણના જતન અને જનજાગૃતિ માટે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મહાનુભાવો, ૫મી જૂન – ‘વિશ્વ…
-
થાનગઢ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
તા.05/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સિલિકોસિસના નિદાન પર રૂ. ૩ લાખ અને અવસાનના કિસ્સામાં પરિવારને રૂ.૪ લાખની આર્થિક સહાય: શ્રમિકોની આરોગ્ય…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ મુળી પોલીસ મથકની મુલાકાત લઈ ચકાસણી કરાઈ હતી
તા.04/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર એચ. ટી.મકવાણાએ ચોટીલા સબ ડીવીઝન હેઠળના મુળી પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં…









