VALSAD CITY / TALUKO
-
વલસાડ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવાઈ, ચોમાસામાં કુલ ૨૬ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે
જિલ્લા કલેકટરશ્રી અને વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોશ્રીના હસ્તે લીલીઝંડી અપાઈ — માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૧ જુલાઈ વલસાડ જિલ્લા…
-
વલસાડ ખાતે ‘શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ – વલસાડ’ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો
વલસાડ: તા-૧૦ જુલાઈ શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ…
-
વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની
યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું — માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ જુલાઈ વલસાડના…
-
વલસાડના કલવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વલસાડ તાલુકાના કલવાડા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન…
-
વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો
સ્ટોક માર્કેટ એ દરેક રાષ્ટ્રની આર્થિક દ્રષ્ટિએ મહત્વની લાઈફલાઈન છેઃ આચાર્યશ્રી કોમર્સ કોલેજ —- માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ…
-
નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૩ જુલાઈ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા…
-
વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર, 18449 ખેડૂતો ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
જિલ્લાની 19277 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લોકોને ઝેરમુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટની…
-
મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ- સંજીવનીઃ વલસાડનું અતુલ ફાઉન્ડેશન એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવશે
પ્રેસ કોન્ફરન્સમાં તા.૩ જુલાઈના રોજ યોજાનારા વૃક્ષારોપણ અભિયાન વિશે માહિતી આપવામાં આવી એક વૃક્ષ એક વર્ષમાં ૨૨ કિલો કાર્બન ડાયોક્સાઇડ…
-
વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ડી.તાડાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
વય નિવૃત્તિ જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગીમય પસાર થાય તેવી સૌ માહિતી પરિવારે શુભેચ્છા પાઠવી —- માહિતી બ્યુરોઃ વલસાડ…
-
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો
ડિઝાસ્ટર સમયે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની અહમ જવાબદારી મીડિયાની છેઃ કલેકટરશ્રી —- પત્રકારોએ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ અને પત્રકારો વચ્ચે…