VANSADA
-
વાંસદામાં ખાતર માટે ખેડૂતતોની લાંબી કતારો લાગી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અન્નદાતાની વ્યથા…
વહેલી સવારથી લાઈનો, છતાં ખાતરની કોઈ ખાતરી નહીં વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો…
-
વાંસદા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત, કોંગ્રેસે આપી મજબૂત ટક્કર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકામાં 28માંથી 16 બેઠકો સાથે ભાજપ સત્તામાં, કોંગ્રેસે 12 બેઠકો મેળવી રાજકીય સમીકરણો બદલ્યાં…
-
વાંસદા તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ મૂક્યા,કુલ 72.55% મતદાન નોંધાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકામાં…
-
વાંસદા તાલુકામાં મનરેગા કામ કરતી મહિલાઓ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત: ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા હજારો શ્રમિકોને છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી નહીં મળતા…
-
નવસારી: આદિવાસી સમાજનો ગૌરવ: વાંસદા હોમગાર્ડ યુવતીએ નવસારી જિલ્લાનો રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામની સારા વિરલ ગાયને જેઓ વાંસદા ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે…
-
વાંસદા ખાતે જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી…
-
આજે સમસ્ત કુકણા સમાજ દ્વારા વાંસદા તાલુકાના મનપુર ખાતે સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃ સમસ્ત કુંકણા સમાજ દ્વારા ૩૦/૦૧/૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સ્નેહમિલન…
-
શ્રી હિન્દુ ગઢી ધર્મશાળા વાંસદા ખાતે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક અને હાઇરાઇઝ ટાવર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી હિન્દુ ગઢી ધર્મશાળા ખાતે ગ્રામ પંચાયત વાંસદા દ્વારા પેવર બ્લોક તથા હાઈરાઇઝ લાઈટ ના ટાવરનું…
-
જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિ નિમિતે ૪૦૦ વિધાર્થીઓને ચિક્કી અને પતંગો નું વિતરણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા સામાજિક સેવા અંતર્ગત હનુમાનબારી પ્રાથમિક શાળા…
-
Unai: આગામી ૬ ડીસેમ્બરના રોજ વાંસદા તાલુકાના ઉનાઈ માતાજી મંદિર ખાતે આયુષ મેળો યોજાશે…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ…