VISNAGAR
-
વિસનગર શહેર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે દુકાનોમાં ‘સ્વદેશી અભિયાન’ના સ્ટીકર્સ લગાવ્યા.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળી વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને…
-
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU), વિસનગર ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત બે દિવસીય ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવ યોજાયું.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવનું ભવ્ય સમાપન: ૧૦,૦૦૦થી વધુ યુવાનો ગરબે ઘૂમ્યા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU),…
-
શાળામાં જર્જરિત બનેલી ઓરડીઓના લાકડાં અને બારી-બારણાંની હરાજી કરીને ગામ લોકોએ શિક્ષણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવી
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર, વિસનગર ગણેશપુરા (રાલી) અનુપમ પ્રાથમિક શાળાના ભંગારની હરાજી બાદ નવી શાળાનું નિર્માણ થશે, ગણેશપુરા (રાલી) ગામની અનુપમ…
-
પોષણ પખવાડિયા અંતર્ગત આજે અમ્મા કી રસોઈ માંથી અલગ અલગ વાનગી બનાવામાં આવી
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર મહેસાણા અને વિસનગર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત અમ્મા કી રસોઈ માંથી અલગ…
-
વિસનગરની ૧૫૦ આંગણવાડીમાં થીમ પ્રમાણે ગૃહ મુલાકાત અને પાણી બચાવો અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર રાજ્ય અને મહેસાણા જિલ્લા સહિત વિસનગર શહેરની આંગણવાડી કેન્દ્ર ખાતે પણ પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે.…
-
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન પીરસતો વિશિષ્ટ આનંદ મેળો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર જી.ડી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા…
-
રાજ્ય કક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી વિસનગર ખાતે કરવામાં આવશે
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્યકક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી પટેલ વાડી ખાતે…
-
એપીએમસી વિસનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પ્રારંભ કરવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર એપીએમસી, ગંજ બજાર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર પ્રારંભ કરવા માટેની એક મીટીંગ ગતરોજ વિસનગર એપીએમસી…
-
વિસનગર ખાતે આવતા પ્રત્યેક કેદીને રાંધેલો ખોરાક(ભોજન) દિવસમાં બે ટાઈમ ( બપોર અને સાંજે) તથા ચા બે ટાઈમ જેલ ઉપર આવીને પુરા પાડવા માટે વાર્ષિક કોન્ટ્રાકટ આપવા જાહેરનામું બહાર પાડ્યું.
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર શહેર અને તાલુકાના તમામ લોજ/હોટલ માલિકો તથા ભોજનનો કોન્ટ્રાક્ટ રાખવા ઈચ્છતા તમામે સબજેલ વિસનગર ખાતે તા-…
-
ભણતર પર ભાર આપી આવતી પેઢીનું ચણતર થાય તેવું કરીએ – આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
વાત્સલ્મ સમાચાર,બળવતસિંહ ઠાકોર.વિસનગર.. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આજરોજ વિસનગર તાલુકાના ભાલક ખાતે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ…