VISNAGAR
-
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિસનગર APMC ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને APMC વિસનગરના સહયોગથી તા.૩૦-૧૦-૨૦૨૪ના રોજ બુધવાર સમયઃ સવારે ૯-૦૦ થી ૧૩-૦૦ કલાકે…
-
આયુર્વેદ દિવસ નિમિત્તે વિસનગર ખાતે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર નૂતન આયુર્વેદિક કોલેજ ભારતીય સંસ્કૃતિમાં, આરોગ્યના દેવતા અને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધનવંતરીની ધનતેરસ પર…
-
ડૉ.સી.જે ભોજક મેડિકલ ઓફિસર અને મેહુલ ભાઈ દરજી દ્રારા વિદાય સમારંભ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર ગત રોજ ડો આર ડી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર વિસનગર અને ડો સી જે ભોજક મેડિકલ ઓફિસર…
-
વડનગર ના યુવાનો દ્રારા પ્રાયોગિક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા સિવિલ હોસ્પિટલ મહેસાણા/વડનગર ના યુવાનો દ્રારા પ્રાયોગિક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો ભારત…
-
આરોગ્યમંત્રીના વરદ હસ્તે રૂપિયા ૧૪૧.૮૭ કરોડના વિવિધ ૧૪ વિકાસ કામોનું લોકાર્પણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર જી.ડી. હાઇસ્કુલ વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિસનગર નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને…
-
ગણેશપુરા(રાલી) ગામે યુવક મંડળ દ્રારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર ગણેશપુરા(રાલી) ગામે આઠમ ના દિવસે ચામુંડા યુવક મંડળ દ્રારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું. વિસનગર તાલુકામાં ગામડે…
-
વિસનગર તાલુકાના વાલમ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર તાલુકામાં વાલમ ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વાલમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં…
-
વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી
વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા સ્વચ્છતા હી સેવા…
-
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ થી વંચિત રહેલ અરજદારોના E KYC કામગીરી કરવામાં આવી
અહેવાલ-બળવંતસિંહ ઠાકોર ખેતીવાડી શાખા વિસનગર વિસ્તરણ સ્ટાફ દ્વારા કમાણા, બાકરપુર, લાછડી, રાવાળાપુરા ,જેતલવાસણા ગામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત…
-
વિસનગર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા -૨ સવાલા દરવાજા ખાતે યોજાયો.
અહેવાલ-બળવંતસિંહ ઠાકોર જન સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ હેતુ આયોજિત સેવાસેતુ ના દસમાં તબક્કામાં આજરોજ વિસનગર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ…









