WADHAWAN
-
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરાયું.
તા.09/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીનાલયમાં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓ નાં સહયોગથી ગીફ્ટ વિતરણ કરાઈ.…
-
સુરેન્દ્રનગરમાં આપત્તિ વ્યવસ્થાપન અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન પર મોકડ્રીલ યોજાઈ.
તા.07/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન, કલેકટર કચેરી અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન…
-
સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તારો તેમજ જિલ્લા સહિતના સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મરચુ પાવડર, મસાલા ખાખરા, કેરીનો રસ, મેંગો મિલ્કસેર, ખાદ્ય ચીજ વસ્તુઓના 25થી વધુ સેમ્પલ લેવાયા. સુરેન્દ્રનગર જિલ્લા…
-
અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DCમાં આવેલી ઈન્ડીયન એમ્બસીમાં ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમનાં વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમેરીકાના પાટનગર વોશિંગ્ટન DC સ્થિત ઈન્ડીયન એમ્બસી ખાતે ભારતના એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથમના વરદહસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન…
-
સુરેન્દ્રનગર શહેરમાં મહાપુરુષોની પ્રતિમાઓ, બાગ, બગીચા, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સઘન સાફ સફાઈ હાથ ધરાઈ.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અને ‘સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦’ અન્વયે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં…
-
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે GRD જવાને મુળ માલીકને શોધી પાકીટ પરત કર્યું.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે જીઆરડી જવાન સલમાનભાઇ ભદ્રેશયા, એ કે પરમાર, શૈલેન્દ્રભાઇ ડેનપરાને પાકીટ મળેલ…
-
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલ ગેમઝોનના સંચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર NOC અને પરવાનગી વગર ચાલતુ હોવાનું આવ્યું સામે રાજકોટના ટીઆરબી ગેમઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના જીવ…
-
સુરેન્દ્રનગર શહેરમાં ગરમીથી રાહત મેળવવા સરબત, છાસ વિતરણ
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મયુરસિંહ ચુડાસમા, ભોલાભાઈ સ્વદાસ, યોગેશભાઈ માલકિય, શક્તિસિંહ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી ઈ-મેમા અંગે 22 જુને લોક અદાલતનુ આયોજન યોજાશે.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીકના નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-મેમાનાં બાકી દંડ અંગે અંદાજીત છ હજાર વાહન ચાલકો…
-
સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ઉમેદવારની શાનદાર જીત 2,60,907 લાખ વધુ મતોથી વિજય
તા.04/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડયા છે આ બેઠક ઉપર પુનરાવર્તન કર્યું છે ગત…