ખેડબ્રહ્મા તાલુકા આદિવાસી સમાજે દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
ખેડબ્રહ્મા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મણિપુર મા થઈ રહેલ અમાનવીય જાતીય હિંસા ઓ રોકવા -મહિલાઓ પર થઈ રહેલા જાતીય દુષ્કર્મો રોકવા અને મધ્યપ્રદેશ મા આદિવાસી સમાજ ના વ્યક્તિ પર થયેલ મૂત્રકાંડ ના વિરોધ મા તેમજ ગુજરાત મા જાતીય ભેદભાવ થી જે હત્યાઓ થઈ રહી છે જેના વિરોધ મા આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું છે જેમાં ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી સમાજ દ્રારાતેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નવ યુવાનો અને આગેવાન રસિકભાઈ પરમાર કિંજલભાઈ ડોક્ટર તેમજ વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું અને આદિવાસી મહિલાઓ દ્વારા આક્રોશ થી ઉતરવામાં આવ્યું હતું કે આગામી દિવસે સાતમી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ખેડબ્રહ્મા તાલુકો પોશીના તાલુકો તેમજ દોતા તાલુકો આદિવાસી સમાજના ભાઈ બહેનો તેમજ મહિલાઓ સરકારશ્રીને પણ અપીલ દ્વારા સૂત્રો ઉચ્ચાર કર્યા હતા ગુનેગારને કડક સજા થવી જોઈએ
અહેવાલ કિરણ ડાભી ખેડબ્રહ્મા
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.