PANCHMAHALSHEHERA

શહેરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિલારોપણ નો કાર્યક્રમ યોજાયો

શહેરા

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા નઞરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે શિલારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાશિવરાત્રી 87 મી શિવ જયંતિ ના પાવન પર્વ આધ્યાત્મિક સેવાઓનું નિર્માણ થનાર ભવન માટે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ હિન્દુ સંસ્કૃતિ મુજબ દીપ પ્રગટાવીને શુભ શરૂઆત કરવામાં આવી હતી અને મનચ ઉપર મહાનુભવો અને બહારથી પધારેલા દીદીઓનો જ કેસ પટ્ટો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલયના સંચાલિત રતન દીદી ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા છેલ્લા 20 વર્ષથી શહેરા તાલુકામાં આધ્યાત્મિક સેવાઓ ચાલી રહી છે આ ઈશ્વરીય સેવાઓનો ઉત્તર ઉત્તર વિકાસ તીવ્ર ગતિ થી થઈ રહ્યો છે આ માટે કાયમી સેવાનું સ્થાન જરૂરી છે તે માટે 20 લાખના ખર્ચે અંદાજે નવું ભવન નું શિલારો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રયાગરાજ થી પ્રદીપ ગીરી મહારાજ વડોદરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના સંચાલિત મીનાબેને આ કાર્યક્રમમાં શિવ સંદેશો આપ્યો હતો શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટેઆડા શહેરા નગરના મહાજન અગ્રણી મુકેશભાઈ દેસાઈ તેમજ બહારથી પધારેલા પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલિત દીદી મંચ ઉપર બિરાજમાન હતા અને તેઓએ પણ આધ્યાત્મિક જ્ઞાનનું પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું તેમ જ વડોદરાથી દાહોદ જિલ્લામાંથી પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લામાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના કેન્દ્રના સંચાલિતો તમામ દિધ્યોએ આ કાર્યક્રમમાં આવ્યા હતા અને બહારથી પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે માનવ મેરામણ ઉમટી પડ્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!