KHEDBRAHMA

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ ઇડર તાલુકાના ઇસરવાડા ગ્રામ પંચાયત માં મારી માટી મારો દેશ માટી ને નમન વિરો ને વંદન કાર્ય ક્રમ નું આયોજન કરવામાં આવ્યું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ ઇડર તાલુકાના ઇસરવાડા ગ્રામ પંચાયત માં મારી માટી મારો દેશ માટી ને નમન વિરો ને વંદન કાર્ય ક્રમ નું આયોજન કરવામાં આવ્યું

જેમાં ગામ ના નિવૃત્ત આર્મી જવાનો નું ફૂલહાર પહેરાવી અને સાલ આપીને સરપંચ શ્રી અને ગામ ના આગેવાનો યે સ્વાગત કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા શહીદો નું સન્માન કરવા તેમજ તેમને યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદો ની યાદ માં વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ પુરુષો અને મહિલા ઓ ના સન્માન માટે સ્વતંત્રતા દિવસ પહેલા મેરી મારી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે ત્યારે માટી મારો દેશ અભયાન હેઠળ દેશભરમાં અમૃત કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ઇડર તાલુકાના ની ઇસરવાડા ગ્રામ પંચાયત માં મારી માટી મારો દેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને વૃક્ષો વાવી ને જિલ્લાને હરિયાળો બનાવાની હાકલ કરી હતી.
જેમાં ઇડર તાલુકાના પ્રમુખ શ્રી હર્ષાબેન એસ વણકર,ઇસરવાડા ગ્રામપ્રંચાયત સરપંચ શ્રી. કિરણસિંહ બાબૂસિંહ , ડેપ્યુટી સરપંચ શ્રી. જશુભાઇ.કે વણકર,તલાટી કમ મંત્રી શ્રી.પરમાર નીતિનભાઈ. ડી, આચાર્ય શ્રીનારાયણ ભાઈ.કે સાકરીયા ઇસરવાડા પ્રા.શાળા ,તેમજ શાળા ના વિધાર્થીઓ અને ગામ ના અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ કિરણ ડાભી. સાબરકાંઠા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!