BANASKANTHAGUJARATPALANPUR

કંથેરીયા હનુમાનના મહંત ક્ષિપ્રા ગીરી મહારાજ મહામંડલેશ્વર પદવી મળતા પાલનપુરમાં ભવ્ય શોભા યાત્રા ઠેર ઠેર ભક્તોએ સ્વાગત કર્યું

8 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કંથેરીયા હનુમાનના મહંત પૂજ્ય ક્ષિપ્રા ગીરીજી મહારાજ મહામંડલેશ્વર તેઓ પ્રયાગરાજ થી એરોમાં સર્કલ આવી પહોંચતા હાઇવે ઉપર ઠેર ઠેર ભક્તોએ તેમનું સ્વાગત કર્યું હતું એરોમા સર્કલથી નીકળેલી શોભા યાત્રા ધર્મની ધજા સાથે યુવાનો ટુ વિલ લઈ લે ત્યાંથી શોભાયાત્રા જોડાયા હતા આ શહેરના ગુરુ નાનક જોબ અમીર રોડ ગઠામણ દરવાજે દિલ્હી ગેટ તેમજ અન્ય વિસ્તારમાં આ શોભાયાત્રા ધાર્મિક ગુંજ સાથે નીકળી હતી અને એક સર્કલ ઉપર વ્યાપારીઓ વિવિધ એસોસિયેશન નો આગેવાનો મહંતને તિલક કરી આરતી ઉતારી તેમના આશીર્વાદ લીધા હતા કંથેરીયા હનુમાનમાં એમનું ભવ્ય એમાં હાજરી આપવા દરેક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાને પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા મોડી સાંજે કંથારીયા હનુમાન પહોંચી હતી મંદિરના પ્રાગણમાં ધૂમધામથી આરતી ઉતારવામાં આવી હતી તેમજ ભક્તોની ભીડ જોવા મળી હતી

Back to top button
error: Content is protected !!