1 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ઉત્તર ગુજરાત વીજ કંપનીના વિભાગીય કચેરીમાં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટન્ટ શ્રી જે.એસ.પટેલનો વય નિવૃત અર્થે વિદાય સમારંભ યોજાયો હતો.,પાલનપુર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી એસ.આર.પટેલ સાહેબના પ્રમુખ સ્થાને અને કાર્યપાલક ઇજનેરશ્રી કે.આર.જોશી ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા સુપ્રિ.એકા.નું શાબ્દિક તેમજ વિવિધ મૂર્તિચીહોં દ્વારા સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ તેમની કંપની પ્રત્યેની કામગીરી અને સંઘની કાર્યશૈલી સાથે કર્મચારીની લોકચાહનાને બિરદાવી હતી. સમગ્ર સંચાલન પરિમલ પટેલે સંભાળેલ હતું આ અંગે.મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.