વાત્સલ્યમ્ સમાચાર
તા 31 07 2023 સોમવાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
વાવ બનાસકાંઠા
વાવ તાલુકા સિમા જાગરણ મંચ દ્ગારા વાવ તાલુકાના સરહદી વિસ્તારના છેવાડા સુઈગામ માવસરી કસ્ટમ રોડ પર આવે ચતરપુરા ખોડીયાર માતાજી ના મંદિર ખાતે વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ચતરપુરા ખોડીયાર માતાજી ના મંદિર ના પટાંગણમાં વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રાતના સદસ્ય કરમણભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા પુર્વ સંગઠન મંત્રી લક્ષ્મણગીરી ગૌસ્વામી તથા વાવ તાલુકા અધ્યક્ષ હશમુખભાઈ ત્રિવેદી તથા વાવ તાલુકા મંત્રી રણછોડસિંહ એસ ચૌહાણ તથા વાવ મહા મંત્રી રણછોડભાઈ પટેલ ફોજી તથા વાવ તાલુકા સદસ્ય નરેશભાઈ સોઢા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સિમા જાગરણ મંચ વાવ તાલુકાના માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો હતો
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.