
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દેશમાં વધી રહેલા કોમવાદ અને જ્ઞાતિવાદના આ બંધનને ડામવા માટે અને ભારત દેશમાં વસતા વિવિધ જાતિ ધર્મ અને પોતાના સમાજની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા ‘સ્વચ્છતા હિ સેવા’નો હેતુ વેગવાન બને તે માટે ડાંગ જિલ્લાનાં નિંબારપાડા ગામેથી નામજોગ સંદેશો આપવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે..




