BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં અમાવસના દિવસે ઝુંપડપટ્ટી વિસ્તારના નાના બાળકો નાસ્તાનો ભોજન પ્રસાદ પીરસાયુ

26 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અમાવસના દિવસે જીવ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. અને પિન્કીબેન પરીખના સહયોગથી પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના અને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો ખમણ અને સમોસા કડીનો ભોજન પ્રસાદ પીસાયું ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનપ્રમુખઠાકોરદાસ ખત્રી, કાર્તિક ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. પિન્કીબેન પરીખ. તારાબેન ખડાલીયા.ભાવના શાહ . પ્રાંજલ શાહ. મનીષ પરમાર. આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો

Back to top button
error: Content is protected !!