GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સરબત વિતરણ નું આયોજન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સરબત વિતરણ નું આયોજન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી આજે દિવાળી પર્વ તેમજ સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે રાજકોટ ના બાપા સીતારામ ચોક ખાતે શરબત વિતરણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં દાતાશ્રી રાજુભાઈ વાળા,હિતેશભાઈ ભુવા,જેમાં તેજસભાઈ ગાજીપરા,કમલેશભાઈ પાટડીયા ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!