તા.17/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત નાઓએ શરીર સંબધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના મુજબ બપોરના સમયે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજકમલ ચોક નજીક વડવાળા ચાની હોટલ પાસે ખુનનો બનાવ બનવા પામેલ જે બનાવના આરોપીને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જેથી તેઓ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ.ઝાંબરે સાહેબ તથા ધ્રાંગધ્રા સીટી પોલીસ ટીમ દ્વારા આ ખુનના ગુનાના આરોપી તોફીકભાઈ કાદરભાઈ વડાવરીયા રહે.ધ્રાંગધ્રા ફુલગલી,હુશેની ચોક દિલ્હી દરવાજા પાસે તા.ધ્રાંગધ્રા વાળાને ગણતરીની કલાકોમાં દબોચી હસ્તગત કરી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે ખાતે ધોરણસર અટક કરવા અંગેની તજવીજ કરેલ છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.