DAHOD

દાહોદના કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં 32 વર્ષીય યુવકએ પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો

તા.૧૫.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં 32 વર્ષીય યુવકએ પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો

આજરોજ તા 15.3.2024 શુક્રવાર વાત કરીયેતો દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડ્યું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!