અલિયાબાડની મહાવિદ્યાલયમાં પોલીસ દ્ધારા માર્ગ સલામતી માસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
12 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર ના અલિયાબાડા માં આવેલ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં માર્ગ સલામતી માસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જામનગર આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં જામનગરના આર.ટી.ઓ.ના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એસ.વી. રૂપાણી દ્વારા પી.પી.ટી. થી ખૂબ જરૂરી અને ઊંડાણપૂર્વક ની માહિતી આપી. જામનગર આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં જામનગરના આર.ટી.ઓ.ના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એસ.વી. રૂપાણી દ્વારા પી.પી.ટી. થી ખૂબ જરૂરી અને ઊંડાણપૂર્વક ની માહિતી આપી.ભાવિ શિક્ષકો આ દિશામાં કાર્ય કરે અને જાગૃતિના વાહક બને તેવી તેમને અપેક્ષા વ્યક્ત કરી. એમની સાથે તેમના જ ડિપાર્ટમેન્ટ માંથી વનરાજભાઈ વેગડા પણ જોડાયા હતાં. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય રૂપલબેમ માકડના માર્ગદર્શનમાં અધ્યાપિકા હેતાબેન પટેલ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.