GIR SOMNATHPATAN VERAVAL
ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ ના ભાઈઓ આગેવાનો દ્વારા વેરાવળ નાયબ કલેકટર મારફતે મુખ્યમંત્રી ગુજરાત ને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ
વેરાવળ ખાતે ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ ના ભાઈઓ આગેવાનો દ્વારા ભાવનગર ના પાલીતાણા તાલુકાના વાલુકડ ગામે કૃપાલી બેન ડોળાસીયા નામની દીકરીની રહસ્ય મય હત્યા થયેલ હોય જેની નિષ્પક્ષ તપાસ થાય અને તેના પરિવાર ને ન્યાય મળે એ હેતુ થી વેરાવળ નાયબ કલેકટર મારફતે મુખ્યમંત્રી ગુજરાત ને આવેદન આપવામા આવ્યું હતું આ તકે સમાજ ના યુવા વડીલો સમસ્ત સમાજના ટ્રસ્ટીઓ, સમાજ ના સભ્યો, સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.