GIR SOMNATHUNA

ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુવાનોને ત્રિશુલ દીક્ષા લેવડાવી સમગ્ર તાલુકા પંથકમાં ભગવો લહેરાવ્યો

ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુવાનોને ત્રિશુલ દીક્ષા લેવડાવી સમગ્ર તાલુકા પંથકમાં ભગવો લહેરાવ્યો

ઉના ગીર ગઢડા,દીવ સહિતના યુવાનો એ લીધી ત્રિશુલ દીક્ષા

 

કમલ પડશાલા,હરકિશનભાઈ શાહ, રાજુભાઈ ડાભી,સંજયભાઈ બાંભણિયા,મહેશભાઈ બાંભણિયા સહિતનાઓ રહ્યા ઉપસ્થિત

ઉના માં આજે રવિવાર ના રોજ શાહ એચ.ડી હાઇસ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા નો ભવ્ય પ્રોગ્રામ નું આયોજન કરેલ જેમાં દિલ્હી થી પધારેલ ધર્મેન્દ્ર માવાણી ના પ્રવચન દરમિયાન યુવાનો માં જબરો ઉત્સાહ સાથે ભગવો લહેરાયો અને જય શ્રી રામ ના નારા 1500 થી 2000 યુવાનો ને ત્રિશુલ દીક્ષા લેવડાવેલ સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ના પ્રખંદ રામજીભાઈ પરમાર, નીપુલભાઈ શાહ અને બજરંગ દળ ના સંયોજક પાર્થ રૂપારેલિયા તથા ઉના તાલુકા પ્રખંડ યશવંત બાંભણિયા અને બજરંગ દળ ના સંયોજક રવી બાંભણિયા,જયેશ આહીર બધા એ હાજર રહેલ અને મહેમાનો માં કમલ પડશાલા,હરકિશનભાઈ શાહ, રાજુભાઈ ડાભી,સંજયભાઈ બાંભણિયા,મહેશભાઈ બાંભણિયા અને સાધુ સંતો એ હાજરી આપી અને પ્રોગ્રામ ની શોભા વધારેલ હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!