SABARKANTHA

ઈડર તાલુકાની જવાનપુરા પ્રાથમિક શાળા મા માનવ સેવા સંસ્થાન, ઈડર તરફથી ભેટ આપવામાં આવી

ઈડર તાલુકાની જવાનપુરા પ્રાથમિક શાળાના બાલ વાટિકા તથા ધોરણ 1ના કુલ 25 બાળકોને દફ્તર , પેન્સીલ, રબર, સંચા માનવ સેવા સંસ્થાન , ઈડર તરફથી ભેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજેશભાઇ પરમાર, શાળાના આચાર્ય માધુભાઈ ચૌધરી તથા સ્ટાફગણ હાજર રહેલ.ઈડર સ્થિત આ સંસ્થા ગરીબ બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થાય છે તથા વિધવા બહેનોને પણ અનાજની કીટ આપીને મદદરૂપ થાય છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!