BHUJKUTCH

નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા આસો સુદ આઠમ ના મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ.

૨૧-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા આસો સુદ આઠમ ના મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ.ગામ લોડાઇ : નીલપર કોલીવાસ મધ્યે ચાવડા પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજી, શ્રી ખેતરપાળ દાદા, શ્રી ગાત્રાડ માતાજી અને શ્રી ચામુંડા માતાજીના નેવજ તારીખ ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર નવરાત્રી આસો સુદ આઠમ ના સવાર માં ૦૮:૧૫ વાગ્યે હવન સાંજે પ્રસાદ અને તારીખ ૨૩/૧૦/૨૦૨૩ સોમવાર ના સવારના આસો સુદ નોમ ના માતાજીના દર્શન છે જેની તમામ લોકો/મીત્ર વર્તુળ/ધર્મપ્રેમીજનોએ નોંધ લેવી માતાજી ના નેવજ/મેળા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!