MEHSANAMEHSANA CITY / TALUKO

કોરોનાકાળ બાદ અઢી વર્ષે મહેસાણામાં મ્યુકોર્માયકોસિસનો કેસ નોંધાયો

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ કોરોના સંક્રમિત થયેલા અને રિકવર થયેલા દર્દીઓમાં ફંગસનો આ રોગ ફેલાયો હતો.

જો કે કોરોનાકાળના અઢી વર્ષ બાદ મહેસાણામાં એક 55 વર્ષીય આધેડ મ્યુકોર્માયકોસિસથી સંક્રમિત થયા છે. આ આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દર્દી પર 3 સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ દર્દીએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 3 તબીબો ની ટીમ આ કેસનું મોનીટરીંગ કરી રહી છે. રૂ.3000નું એક એવા 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં મંગાવી દર્દીની સારવાર શરૂ કરાઇ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!