ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના રેલ્લાંવાડા ગામે રામદેવ આશ્રમ ખાતે ભાદરવા સુદ બીજના દિવસે નેજા ઉત્સવની ઉજવણી કરાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજના રેલ્લાંવાડા ગામે રામદેવ આશ્રમ ખાતે ભાદરવા સુદ બીજના દિવસે નેજા ઉત્સવની ઉજવણી કરાઈ

મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામે ભાદરવા સુદ બીજ ના દિવસે રામદેવ આશ્રમ ખાતે નેજા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી રેલ્લાંવાડા ગામે રામદેવ આશ્રમ એ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ બીજના દિવસે નેજા ઉત્સવ ઉજવાયો હતો જેની અંદર આજુબાજુના ગામડાના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શ્રી રામદેવજી આશ્રમ ખાતે નેજા ફરકાવી નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ લોકોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અને મહા આરતી પણ કરવામાં આવી હતી આ રામદેવ આશ્રમ ખાતે દર બીજ ના દિવસ મહા પ્રસાદનું અને ભજન સત્સંગનું આયોજન પણ કરવામાં આવે છે

 

Back to top button
error: Content is protected !!