GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ગ.સ્વ.હંસાબેન નટવરલાલ ભટ્ટનું દુઃખદ અવસાન -બેસણું
MORBI મોરબી ગ.સ્વ.હંસાબેન નટવરલાલ ભટ્ટનું દુઃખદ અવસાન -બેસણું
મોરબી : ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ મુળ તરધરી હાલ મોરબી ગ.સ્વ.હંસાબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૬૫) તે સ્વ.નટવરલાલ અમૃતલાલ ભટ્ટના પત્ની, જયેશભાઇ નટવરલાલ ભટ્ટના માતૃશ્રી અને ભરતભાઈ અમૃતલાલ ભટ્ટના ભાભી તા.૨૦ ના રોજ અવશાન પામેલ છે.સદગતનું બેસણું તા.૨૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન અનંતનગર સોસાયટી, ત્રાજપર ખારી પાસે જુના ધુંટુ રોડ, સામાકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે. (મો.૯૩૭૬૦ ૬૨૯૩૦)