BANASKANTHAPALANPUR

યોઞાજલિની એકાંકી ‘કોઈનો લાડકવાયો’ રાજ્ય કક્ષાએ ઝળકી 

3 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કમિશનરશ્રી,યુવકસેવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓ,ગાંધીનઞર ના સહયોગથી આંઞિકમ પરિવાર અને રેડિયો પાલનપુર દ્વારા આયોજિત અખિલ ગુજરાત કક્ષાની પ્રહલાદન દેવવિજય પદ્મ એકાંકી સ્પર્ધા ચાર દિવસની જી.ડી.મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે યોજાયેલ જેમાં યોગાંજલિ કેળવણી મંડળ, સિદ્ધપુર ની એક શૌર્ય ગાથા રજુ કરતી મૌલિક એકાંકી ‘ કોઈનો લાડકવાયો ‘ રજૂ થયેલ આ એકાંકી નું લેખન અને દિગ્દર્શન કિરણ ઠાકર, સિદ્ધપુર દ્વારા કરવામાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી 16 કૃતિઓ રજૂ થયેલ જેમાંથી યોગાંજલિ કેળવણી મંડળની એકાંકી “કોઈ નો લાડકવાયો “ને શ્રેષ્ઠ સેટ ડિઝાઈનર અને શ્રેષ્ઠ વેશભૂષા એવોર્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયેલ.

Back to top button
error: Content is protected !!