અખિલ રાજસ્થાન રાવણા રાજપૂત મહાસભાના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્રસિંહ રાવણા રાજપૂતે રાષ્ટ્રીય રાવણા રાજપૂત પ્રતિનિધિ સંમેલન અને રાષ્ટ્રીય સ્તરના સંગઠન માટે દરેક રાજ્યમાંથી એક સંયોજકની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જે રાષ્ટ્રીય સ્તરના સંગઠનની પૃષ્ઠભૂમિ ભૂમિકા છે.
એ જ ક્રમમાં ગુજરાત રાજ્યના પ્રવાસે ગયેલી મહાસભાની ટીમની ભલામણથી ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સંયોજક તરીકે મદનસિંહ સિસોદિયાની નિમણૂક કરવામાં આવી છે
જયંતિ પરમાર સાબરકાંઠા