નવસારી મનપા દ્વારા સ્થાનિકોના સહયોગથી ગટર ઉપરના દબાણને દૂર કરાયા…
MADAN VAISHNAVNovember 8, 2025Last Updated: November 8, 2025
14 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 ના દશેરા ટેકરી રામજી ખત્રી નાર ઘોડાના તબેલા પાસે વર્ષો જૂની ગટર ઉભરાઈ જવાની સમસ્યા હતી જેના પગલે સ્થળપર ગંદગી જતા સ્થાનિકો અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરતા હતા.પરંતુ આ ગટર ઉપર દબાણ હોવાને કારણે આ સમસ્યા યથાવત રહેતી હતી.જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિકોની મંજૂરી અને ગટર પરના દબાણ કરનારાઓએ સ્વેચ્છિક મંજૂરી આપતા નગરપાલિકા જેસીબી દ્વારા ગટર ઉપરનું દબાણ દૂર કરવામાં આવતા વર્ષો જૂની ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનું કાયમિક માટે નિરાકરણ થતાં સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
«
Prev
1
/
168
Next
»
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય