
તા.૨૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahid:દાહોદના ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી
આજરોજ તા.૨૨.૦૨.૨૦૨૫ શનિવાર ૧૨:૦૦ કલાકએ વાત કરીયેતો દાહોદના ભોઈવાડા રુસ્તમપુરા વિસ્તારના વેપારિયો.રહીશોના જણાવ્યા અનુસાર દાહોદના ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દીવસથી ભગર્ભ ગટર ઉભરાઈ રહી છે.જયારે દાહોદ નગરપાલિકાના અધિકારીઓન આ બાબતે જાણ કરવામાં આવે છે.ત્યારે સફાઈ કર્મીઓને મોકલી સફાઈતો કરવામાં આવે છે.પણ થોડા કલાકોના જેવી હતી તેવીજ પરિસ્થિતિ ભોઈવાડા વિસ્તારમાં જોવા મળે છે.જેથી હંમેશા માટે આ સમસ્યાનું નીકાલ કરવામાં આવે એવી માંગ ઉઠી છે

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93



