JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવા શપથ

પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટિમાં ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ક્ષય અધિકારી અને જિલ્લા AIDS કંટ્રોલ અધિકારી શ્રી ડો.સી.એલ.વ્યાસે ઉપસ્થિત અધિકારીશ્રીઓ-સભ્યશ્રીઓને રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવા શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતિન સાંગવાને તમામને રક્તદાન અંગે લોકોમાં પણ જાગૃતિ ફેલાય તેવા સઘન પ્રયત્નો કરવા તેમજ મહત્તમ રક્તદાન માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માર્ગદર્શન આપ્યું હતુ.

Back to top button
error: Content is protected !!