GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સણસોલી ગામે લગ્નના વરઘોડામાં ડીજે બંધ કરાવવા ઉશ્કેરણી બાબતે 11 ઈસમો સામે સામી ફરીયાદ.

તારીખ ૨૨/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સણસોલી ના વચલા ફળીયામા રહેતા અરવિંદસિંહ વખતસિંહ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ અજયસિહ નાલગ્નનો વરઘોડો શનિવારે ૭:૩૦ કલાકે બેંક વાળા ફળિયામાં આવતા નિલેશસિહે ઉશ્કેરણી કરતા ગાળો બોલી ડીજે બંધ કરવાનું કહેતા મનોજભાઈ એ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી હાથમાં પથ્થરો લઈને છુટા પથ્થરો મારતા ફરિયાદી અરવિંદસિંહ ને નાક ઉપર વાગી જતા લોહી નીકળ્યું હતું તેમજ વિજયસિંહ એ વાંસી વડે અને નિલેશસિંહે લોખંડના પાઇપ વડે મનોજભાઈ ને માર મારતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીને સણસોલી ખાનગી દવાખાને દવા સારવાર કરાવી રવિવારે વહેલી સવારે ૧૧:૦૦ કલાકે ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.આમ એક જ બનાવો આધારિત બંને પક્ષો દ્વારા સામ સામે કુલ બાવીસ ઇસમો સામે બે ફરિયાદ નોંધાવવા પામી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!