તા.22/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પોપટપરા વિસ્તાર રહેતા 30 વર્ષોય મનિષે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર નિષફળતા મળતા પોતાની જિંદગી ટૂંકાવીને પંખા સાથે ફાંસો ખાઈ લીધો એક તરફ સરકાર બેરોજગારને રોજી પુરી પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે બીજી બાજુ બેરોજગારો પોતાની જિંદગી ટૂંકાવી રહયા હોવાના કારણે લોકચર્ચાઓ ઉઠવા પામી છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.