પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “છાત્ર હુંકાર” સંમેલન યોજાયું.
તા.27/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તા.25/01/2023 નાં રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા સંમેલન “છાત્ર હુંકાર” યોજવામાં આવ્યું, જેમાં ઉદ્ઘાટન સમારોહ, શોભાયાત્રા યોજવામાં આવી સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ ફાળવવામાં આવે,સમરસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે, વગેરે જેવા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ST બસોની સુવિધા સમયસર કરવામાં આવે, જાહેર સ્થાનો અને સ્કૂલ-કોલેજ કેમ્પસોમાં સેનીટરી પેડ વેડિંગ મશીન મૂકવામાં આવે, વગેરે જેવા શૈક્ષણિક તથા સામાજિક પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા જેમાં પ્રદેશ સહમંત્રી કુ. રિદ્ધિબેન રામાનુજ, પ્રદેશ કાર્યસમિતી સદસ્ય કુ. ખેવનાબેન જોષી અને મોટી સંખ્યામાં કાયૅકતૉઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.